Welcome To Utkarsh Charitable Trust
Follow Us Facebook ProfileTwitter ProfileLinkedIn ProfilePinterest Profile
Utkarshtrust
DONATE
CALL NOW
+91 98253 36276
EMAIL US
info@utkarshtrust.org
  • Home
  • About Utkarsh
    • About Us
    • About Rekha Adhwaryu
  • Our Activities
    • Skill Development
    • Digital India
    • Menstrual Health & Hygiene Management
    • Day Celebration
    • Social Activities
  • Video
  • Artisan Association
  • Contact Us
  • Donation
  • E-Book
  • 0 items Rs.0.00
0

No products in the cart.

જ્ઞાન અને રોજગાર તરફ એક સકારાત્મક પગલું

HomeGalleriesSkill Development

જ્ઞાન અને રોજગાર તરફ એક સકારાત્મક પગલું

ઉત્કર્ષ ટ્રસ્ટ અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે Shree Krishna Pranami Arts College, Dahod ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં આયુર્વેદિક આહાર અને આરોગ્ય, PMEGP યોજના, લોન-સબસિડી, પ્રોડક્ટ સિલેક્શન, પેકેજિંગ અને માર્કેટિંગ અંગે ઉપયોગી માહિતી સાથે ઉદ્યોગસાહસિક બનવા માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું.

વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ જ્ઞાન, રોજગાર અને સ્વરોજગાર તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો.

image
image
image
image
image

YOU MAY ALSO LIKE

PMEGP Awareness Program at Dholka

Diwali Mela – Supporting Local Entrepreneurs

Creative Coffee Painting Workshop

Voter’s Day & Awareness Program

Recent Posts

  • Title-20

    May 29, 2019
  • Title-19

    May 29, 2019

Contact Info

  • 15, Paritosh Society,
  • Nr. St-Xavier’s School, Naranpura,
  • Ahmedabad – 380 013, Gujarat, India.
  • +91 98253 36276
  • info@utkarshtrust.org
Copyright © 2017. Utkarsh Trust. All Rights Reserved. Developed by : - GREYVOID INFOSOFT